બફર દ્રાવણમાં થોડા પ્રમાણમાં એસિડ અથવા બેઇઝ ઉમેરવાથી $pH$ માં માત્ર નજીવો ફેરફાર થાય છે કારણ કે બફર દ્રાવણ

  • A
    $H_3O^{+}$ અથવા $OH^{-}$ ધરાવતું નથી
  • B
    $H_3O^{+}$ અને $OH^{-}$ બંનેનું મોટું પ્રમાણ ધરાવે છે
  • C
    ઉમેરેલા એસિડ અથવા બેઇઝ સાથે પ્રક્રિયા કરે છે
  • D
    પ્રબળ એસિડ અને તે જ પ્રબળ એસિડનો ક્ષાર ધરાવે છે

Explore More

Similar Questions

બફર દ્રાવણ એટલે શું? બફર દ્રાવણોના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવી તેનું જૈવિક મહત્ત્વ જણાવો.

Difficult
View Solution

$298 \ K$ તાપમાને $0.1 \ M$ $CH_3COOH$ માં $0.1 \ M$ $CH_3COONa$ ઉમેરવાથી $pH$ માં કેટલો ફેરફાર થશે? (આપેલ છે: $CH_3COOH$ નો $pK_a = 4.74$)

માનવ રક્તમાં કયું બફર હાજર હોય છે :-

$298 \text{ K}$ તાપમાને,એક બફર દ્રાવણમાં $X^-$ અને $HX$ ની સાંદ્રતા સમાન છે. $X^-$ માટે $K_b$ નું મૂલ્ય $10^{-10}$ છે. આ બફર દ્રાવણની $pH$ કેટલી હશે?

નીચેનામાંથી કયું દ્રાવણ બફર તરીકે વર્તતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo